એક વિદ્યાર્થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા કાપેલું અંતર ચોક્કસ સમયમાં માપે છે. તે આ માહિતીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું અનુમાન કરવા માટે કરે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય,તો $g$ ના અનુમાનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • A
    $e_2 - e_1$
  • B
    $e_1 + 2e_2$
  • C
    $e_1 + e_2$
  • D
    $e_1 - 2e_2$

Explore More

Similar Questions

જો $A, B$ અને $C$ ના માપનમાં પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે $a, b, c$ હોય,તો $ABC$ માં પ્રતિશત ત્રુટિ આશરે કેટલી થશે?

એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે. તો તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તેના કોણીય વેગમાન $(J = I \omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

એક વર્તુળાકાર પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતું બળ અને પ્લેટની ત્રિજ્યા માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને ત્રિજ્યાના માપનમાં થતી ત્રુટિ અનુક્રમે $5 \%$ અને $3 \%$ હોય,તો દબાણના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

$(0.4 \pm 0.01) \, g$ દળ ધરાવતા નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04) \, cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03) \, mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $...... \, \%$ હશે.

એક નળાકારની લંબાઈ $0.1 \; cm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપવામાં આવે છે. તેનો વ્યાસ $0.01 \; cm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. જો નળાકારની લંબાઈ અને વ્યાસ અનુક્રમે $5.0 \; cm$ અને $2.00 \; cm$ હોય,તો તેના કદની ગણતરીમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo